અચલગચ્છ માટે દુઃખદ સમાચાર …..
પ.પુ.સા. શ્રી ગુણલક્ષ્મીશ્રીજી મ.સા
ઉ.વ.97
દીક્ષા પર્યાય 62 વર્ષ
આજે મંગળવારે બપોરે 1.15 વાગે મહારાષ્ટ્ર માં ચાલીસગામ શહેર માં કાલધર્મ પામેલ છે…
તેઓ પ.પુ.સા. શ્રી મુક્તિશ્રીજી મ.સા ના શિષ્યા હતા…
તેઓની પાલખી આવતીકાલે બુધવાર ના સવારના 10.00 વાગે ચાલીસગામ માં નિકળશે…
એમનો આત્મા શીઘ્રતાએ મોક્ષગામી બને એજ પ્રાર્થના….
આત્મ શ્રેયાર્થે 12 નવકાર ગણવા વિનંતી….