Shree Parshwnath Bhagwan Chaityavandan | શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Parshwnath Bhagwan Chaityavandan | શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

Shree Parshwnath Bhagwan Chaityavandan | શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન

જય ચિંતામણી પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી;
અષ્ટ કર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી.
પ્રભુ નામે આંનદ કંદ, સુખ સંપત્તિ લહીયે;
પ્રભુ નામે ભવ ભવતણાં, પાતક સબ દહીએ.
ૐ હ્રીઁ વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ;
વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચલ ઠામ.

Related Articles

× CLICK HERE TO REGISTER