Aalamban Trik

  • Eighth Aalamban Trik

    8 આલંબન ત્રિક :   આલંબન ત્રિક       ↑ મનને સૂત્રાર્થનું  વચનને સૂત્રોચ્ચારનું  કાયાને જિનબિંબનું    આલંબન આલંબન આલંબન આલંબન ચૈત્યવંદન દરમ્યાન મન/વચન/કાયાના  તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે  ત્રણેય યોગના ઘોડાઓને ત્રણ આલંબનોના  આલાનસ્થંભ સાથે બાંધી દેવાના છે.   મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો.…

    Read more