Jain Chaitya Vandan VIdhi

  • First Nisihi Trik

    1 નિસીહિ ત્રિક :   નિસહિ    ↑       પહેલી નિસીહિ  : અગૃદ્વારે                    બીજી નિસીહિ  :    ગર્ભદ્વારે                            ત્રીજી નિસીહિ   :     ચૈત્યવંદનના       …

    Read more

  • Fifth Avastha Trik

             5 અવસ્થા ત્રિક :         અવસ્થા ત્રિક        ↑   પિંડસ્થ    પદસ્થ   રૂપાતીત          ↑           ↑           ↑ જન્મઅવસ્થા       રાજયઅવસ્થા      શ્રમણઅવસ્થા   અવસ્થા :   અવસ્થા…

    Read more

  • Third Pranam Trik

    પ્રણામ ત્રિક :   પ્રણામ   1.અંજલિબદ્ધ 2. અર્ધાવનત પ્રણામ : 3. પંચાંગ પ્રણિપાત શબ્દાર્થ : પ્ર = ભાવપૂર્વક. ણામ = નમવું.  ભાવપૂર્વક પરમાત્માને નમવું તેનું નામ ‘પ્રણામ.’   1. અંજલિબદ્ધ પ્રણામ : શબ્દાર્થ : અંજલિ = હાથ જોડવા,  બદ્ધ – કપાળે લગાડવા. દેવાધિદેવનું વદનારવિંદ દેખાતાંની સાથે જ બે  હાથ…

    Read more

  • Sixth Disha Tyag Trik

    6 દિશાત્યાગ ત્રિક :      દિશાત્યાગ ત્રિક       ↑ જમણી દિશા      ડાબી દિશા    પાછળની દિશા.   1. આપણી જમણી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. 2. આપણી ડાબી બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો. 3. આપણી પાછળની બાજુની દિશામાં જોવાનો ત્યાગ કરવો.   ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં…

    Read more

  • Second Pradakshina Trik

    2 પ્રદક્ષિણા ત્રિક   પ્રદક્ષિણાત્રિક ↑ પ્રથમ પ્રદક્ષિણા, દ્વિતીય પ્રદક્ષિણા, તૃતીય પ્રદક્ષિણા   શબ્દાર્થ : પ્ર = ઉત્કૃષ્ટ ભાવપૂર્વક  દક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી શરૂ કરાય તે.   પ્રદક્ષિણા પરમાત્માની જમણી બાજુએથી અને  આપણી ડાબી બાજુએથી શરૂ થાય છે. અને જમણા  હાથે પૂરી થાય છે. આ રીતે રાઉન્ડમાં ફરતાં  પરમાત્મા આપણી…

    Read more

  • Tenth Pranidhan Trik

    10 પ્રણિધાન ત્રિક :       પ્રણિધાન ત્રિક                                                                                  …

    Read more

  • Seventh Pramarjana Trik

                1 પ્રમાર્જના ત્રિક :                 પ્રમાર્જના ત્રિક              ↑         ૩ વાર          ૩ વાર       ૩ વાર           ભૂમિનું   …

    Read more

  • Eighth Aalamban Trik

    8 આલંબન ત્રિક :   આલંબન ત્રિક       ↑ મનને સૂત્રાર્થનું  વચનને સૂત્રોચ્ચારનું  કાયાને જિનબિંબનું    આલંબન આલંબન આલંબન આલંબન ચૈત્યવંદન દરમ્યાન મન/વચન/કાયાના  તોફાની ઘોડા ઉન્માર્ગે ચાલ્યા ન જાય તે માટે તે  ત્રણેય યોગના ઘોડાઓને ત્રણ આલંબનોના  આલાનસ્થંભ સાથે બાંધી દેવાના છે.   મનના ઘોડાને સૂત્રના અર્થનાં આલંબને બાંધવો.…

    Read more

Jeetbuzz

Jeetwin