Kaldharm of sadhvi ji m.s.

Kaldharm of sadhvi ji m.s.

Kaldharm of sadhvi ji m.s.

પ.પૂ આચાર્ય રંગવિમલસુરીશ્વરજી મ.સા ના આજ્ઞાવર્તી
પ.પૂ શરદપૂણાશ્રીજી મ.સા વિસનગર નિવાસી કેશવલાલ પાનાચંદ ગોરીસ ના સુપુત્રી
આજરોજ તા. ૦૫-૦૧-૧૮ શુક્રવાર નારોજ
સવારે ૧૦-૨૨ કલાકે સમાધીપૂર્વક કાળધર્મ પામ્યા છે.
માતુશ્રી પ.પૂ દેવસેનાશ્રીજી મ.સા (પૂ .બા મ.સા)
બહેનો અરૂણાબેન-સરલાબેન-ગુણસેનાશ્રીજી મ.સા-ભવ્યકલાશ્રીજી મ.સા ત્થા રમેશભાઇ તેમજ મનુભાઇ ના બ્હેન મ.સા
પૂ નિધિપૂણાશ્રીજી મ.સા ના ગુરૂજી
ઉમર વર્ષ ૬૪
દિક્ષા પયાર્ય વર્ષ ૪૬
ઉછામણી નો સમય બપોરે ૨-૩૦ કલાકે
પાલખી નો સમય બપોરે ૩-૩૦ વાગે
પાલખી શાહપુર લઇ જવામાં આવશે
સ્થળ :~ શ્રી વિમલ ગચ્છ ઉપાશ્રય ટ્રસ્ટ
દેવશાનો પાડો,
દાદા સાહેબ ની પોળ સામે,
સ્વામીનારાયણ મંદિર પાસે,
કાલુપુર અમદાવાદ.

Related Articles

× CLICK HERE TO REGISTER